સામાન્ય જ્ઞાન

KNOW MORE
COMPUTER ABBREVIATIONS
AGP : Accellerated Graphics Port
ARPANET: Advanced Research Projects AgencyNetwork
BIOS : Basic Input- Output System.
CAD : Computer Aided Design.
CD : Compact Disc.
CDAC : Centre for Development of Advanced Parallel Computing.
CDMA : Code Division Multiple Access.
C-DOT : Center for Development of Telematrics.
GAIS : Gateway Internet Access Service
HTTP : Hyper Text Transfer Protocol
ROM : Read Only Memory
RAM : Random Access Memory
MODEM : Modulation : Demodulation.
PSTN : Public Switched Public Data Network.
PSPDN : Pocket Switched Public.
RABAN : Remote Area Business Message Network.
LAN : Local Area Network
WAN : Wide Area Network .
MAN : Metropolitan Area Network.
E-Mail : Electronic Mail.
LDU : Liquid Display Unit.
CPU : Central Processing Unit.
CAM : Computer Aided Manufacturing.
CATScan : Computerized Axial Tomography Scan .
COBOL : Common Business Oriented Language.
COMAL : Common Algorithmic Language.
DOS : Disk Operating System.
DTS : Desk Top System
DTP : Desk Top Publishing.
E-Commerce : Electronic Commerce.
ENIAC : Electronic Numerical Integrator And Calculator
FAX : Far Away Xerox.
FLOPS : Floating Operations Per Second.
FORTRAN : Formula Translation.
HLL : High Level Language.
HTML : Hyper Text Markup Language.
IBM : International Business Machine.
IC : Integrated Circuit
ISH : International Super Highway.
LISP : List Processing.
LLL : Low Level Language
MICR : Magnetic Ink Character Recognizer.
MIPS : Millions of Instructions Per Second.
MOPS : Millions of Operations Per Second.
MPU : Micro Processor Unit.
NICNET : National Information Center Network.
OMR : Optical Mark Reader.
PC-DOT : Personal Computer Disk Operation System.
PROM : Programmable Read Only Memory.
SNOBOL : String Oriented Symbolic Language.
UPS : Uninterpretable ­ ­ Power Supply.
VDU : Visual Display Unit.
VLSI : Very Large Scale Integrated.
WWW : World Wide Web.
WLAN : Wireless Local Area Network.
Wi-fi : Wireless Fidelity
TIFF : Tagged Image File Format
e-SATA : External Serial Advanced Technology Attachment
WiMAX : Worldwide Interoperabilit ­ ­y for Microwave Access
JPEG : Joint Photographic Experts Group
GIF : Graphics Interchange Format
ATX : Advanced Technology Extended
UATX : Ultra Advanced TechnologyExten ­ded
FATX : Flex Advanced Technology Extended
MATX : Micro Advanced Technology Extended
EEATX : Enhanced Extended Advanced Technology Extended
DDR SDRAM : Double-Data-Rat ­­e Synchronous Dynamic Random Access Memory
DDR RAM : Double-Data-Rat ­­e Random Access Memory
GUI : Graphical User Interfaces
CUI : Command User Interfaces
NAT : Network Address Translation
BIOS:Basic Input/Output System
SCSI: Small Computer Systems Interface
OCR:Optical Character Recognition
PCI:Pperipheral ­ Component Interface
PDA:Personal Digital Assistant
MIDI:Musical Instrument Digital Interface
BPS:Bites Per Second
KBPS:KiloBits Per Second
MPEG:Motion Picture Experts Group
JPEG:Joint Photographic Expert Group
LCD:Liquid Crystal Display
MAC:Media Access Control
 સવાલ જવાબ
1
ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? Ans: નિષાદ
2
ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ? Ans: કચ્છના દરિયાકિનારે
3
કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવી છે ? Ans: સુરજબારી
4
પૂર્ણા અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ? Ans: ડાંગ
5
ગુજરાતી સાહિત્યનાં કયા મહાન સર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા? Ans: કનૈયાલાલ મુનશી
6
‘મારું માણેકડું રીસાણું રે, શામળિયા’ - નામનું પદ લખનાર કોણ છે ? Ans: પ્રેમાનંદ
7
ગુજરાતની કઇ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? Ans: ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી
8
સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? Ans: ૧૯૭૨થી
9
ગુજરાતમાં સૌથી મોટું ગીતામંદિર કયા શહેરમાં આવેલું છે ? Ans: અમદાવાદ
10
દલપતરામના એક જાણીતા નાટકોનું નામ આપો. Ans: મિથ્યાભિમાન
11
ગુજરાતનો મહત્ત્વનો ગણાતો ઇરીગેશન પ્રોજેકટ કયાં સ્થાપવામાં આવ્યો છે? Ans: દમણ-ગંગા
12
મેશ્વો બંધ યોજનાનું સ્થળ કયું છે ? Ans: શામળાજી
13
ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માનું અંગ્રેજી ભાષામાં જીવનચરિત્ર કોણે લખ્યું છે? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
14
સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ
15
કયું જાણીતું તીર્થસ્થળ અગાઉ ધનકપુરી તરીકે ઓળખાતું હતું? Ans: ડાકોર
16
ગુજરાતના કયા જિલ્લામાં તાપી નદી ખંભાતના અખાતને મળે છે? Ans: સુરત
17
રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? Ans: બાળ સાહિત્ય
18
ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ? Ans: ખેડબ્રહ્મા
19
લીલી પરિક્રમાનો મેળો ગુજરાતમાં કયાં ભરાય છે? Ans: ગિરનાર પર્વતની તળેટીમાં
20
ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
21
ગુજરાતની સૌપ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર
22
સંસ્કૃતના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદની માસિક પત્રિકાનું નામ શું છે ? Ans: સામ્મનસ્યમ્
23
અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલ છોટાલાલ
24
ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં? Ans: ઈ.સ.૧૫૩૭
25
સ્વતંત્ર ગુજરાત રાજયમાં પંચાયતી રાજ કયારથી અમલમાં આવ્યું? Ans: ૧ એપ્રિલ, ૧૯૬૩
26
રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન
27
ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? Ans: ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ
28
ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો? Ans: અમદાવાદ - વડોદરા
29
ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ? Ans: ગોરખનાથ-ગિરનાર
30
ફરજિયાત અને વિનામૂલ્યે શિક્ષણ કઇ ઉંમરના બાળકોને લાગૂ પડે છે? Ans: ૬થી ૧૪ વર્ષ
31
ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ? Ans: અલિયા બેટ
32
આદિવાસીઓનો ત્રિનેત્રેશ્વર મેળો શાના માટે પ્રખ્યાત છે? Ans: સ્વયંવર
33
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? Ans: નર્મદા
34
આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું? Ans: કર્ણદેવ સોલંકી
35
અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામ રૂપરામ
36
ગાંધીજીએ ‘સર્વોદય’ પુસ્તક જૉન રસ્કિનના કયા પુસ્તકથી પ્રભાવિત થઇને લખ્યું હતું? Ans: અન ટુ ધી લાસ્ટ
37
IPRનું પૂરું નામ શું છે? Ans: ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ
38
ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા ? Ans: રુબિન ડેવિડ
39
ગુજરાતના કયા સંસ્કૃત કવિના સર્જનમાં કાલિદાસની ઉપમા, દાંડીનું પદલાલિત્ય તથા ભારવિનું અર્થગૌરવ જોવા મળે છે ? Ans: મહાકવિ માઘ
40
એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે? Ans: ૧૫૦થી ૧૭૦ કિ.ગ્રા.
41
ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો કયારે મળ્યો? Ans: ઇ.સ.૧૯૬૩
42
ગુજરાતમાં રકતપિત્તિયાઓની સારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું? Ans: આયરાણી અમરબાઇ અને દેવીદાસજી
43
ઠાગા-નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે ? Ans: ઠાકોર
44
ગુજરાતની મુસ્લિમ સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ હતો? Ans: મુઝફફર શાહ ત્રીજો
45
જેસલ - તોરલની સમાધિ કયાં આવેલી છે? Ans: અંજાર
46
ગુજરાતીમાં ‘અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? Ans: કનૈયાલાલ મુનશી
47
અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ? Ans: ઇ.સ. ૧૪૧૧
48
ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? Ans: ભરૂચ
49
‘ઉશનસ્’ કયા જાણીતા કવિનું ઉપનામ છે? Ans: નટવરલાલ કુબેરદાસ પંડ્યા
50
સયાજીરાવ મ્યુઝીયમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
51
માઢેરાનું સૂર્યમંદિર કોણે બનાવડાવ્યું? Ans: ભીમદેવ પહેલો
52
ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? Ans: ગિરનાર
53
વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે? Ans: ખત્રિયાણી
54
ભૌગોલિક દૃષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાય છે ? Ans: દ્વીપકલ્પીય ગુજરાત
55
હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું? Ans: વિનોદ કિનારીવાલા
56
કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? Ans: નખત્રાણા
57
ગાંધીજીએ કોને ‘ગુજરાત ભૂષણ’ કહી નવાજયા હતા ? Ans: જયકૃષ્ણ ઠાકર
58
કવિ કાન્તનું મૂળ નામ શું છે ? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ
59
વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ? Ans: કચ્છ
60
ચારેય વેદોની દૈવત સંહિતાઓના સંપાદક વેદમૂર્તિ સાતવલેકરના નામ સાથે જોડાયેલી સંસ્થા ગુજરાતમાં કયા સ્થળે છે ? Ans: કિલ્લા પારડી (જિ. વલસાડ)
61
ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? Ans: ભાવનગર
62
લાકડીનાં બે દંડા વડે રમાતો રાસ કયા નામે ઓળખાય છે? Ans: લકુટા રાસ
63
શેકસપિયર રચિત હેમ્લેટનું પૃથ્વી છંદમાં ભાષાંતર કોણે કર્યું છે? Ans: હંસા મહેતા
64
વણાકબોરી વિદ્યુતમથકની ક્ષમતા કેટલી છે ? Ans: ૧૪૭૦ મેગા વોટ
65
કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ? Ans: ભુજ
66
કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? Ans: થરપારકરનું રણ
67
નરસિંહ મહેતાનાં જીવન પર મીરાંબાઇ એ કઇ કવિતા લખી હતી? Ans: નરસિંહ કા માહયરા
68
ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? Ans: ૮૦ ટકા
69
ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: કમાંગરી શૈલી
70
મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? Ans: વડોદરા
71
શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી મગનભાઇ દેસાઇ પુરસ્કાર
72
નર્મદની કવિતાનો એક વિશિષ્ટ વિષય કયો હતો? Ans: વતનપ્રેમ
73
ગુજરાતમાં સૌથી વધારે અક્ષરજ્ઞાન ધરાવતો જિલ્લો કયો છે? Ans: અમદાવાદ
74
નળ સરોવર પક્ષી અભ્યારણ તરીકે કયા વર્ષમાં જાહેર થયું ? Ans: ઇ.સ. ૧૯૬૯
75
દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? Ans: ગોમતી નદી
76
ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? Ans: નવસારી
77
પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ - આવું વિધાન કોણે કર્યુ છે ? Ans: કનૈયાલાલ મુનશી
78
સાબરકાંઠા જિલ્લાનું વડુમથક કયું છે ? Ans: હિંમતનગર
79
કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન
80
ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનાર લેખક કોણ હતા? Ans: રમણલાલ નીલકંઠ
81
ગુજરાત રાજયનાં પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? Ans: ઈન્દુમતીબહેન શેઠ
82
શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? Ans: શ્રી ગુરુલીલામૃત
83
મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર
84
આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? Ans: ડાંગ
85
ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જામનગર
86
ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે ? Ans: નળ સરોવર
87
બર્લિનમાં યોજાયેલ વિશ્વચેમ્પિયનશીપમાં ૨૦ કી.મી. વોક માટે કવોલિફાય કરનાર પ્રથમ ભારતીય રમતવીર કોણ છે ? Ans: બાબુભાઇ પનોચા
88
ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
89
ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? Ans: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની
90
વિજય હઝારે કઇ રમતના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે જાણીતા હતા? Ans: ક્રિકેટ
91
‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
92
વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? Ans: સિક્કા
93
ભાવનગરમાં આવેલી ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ સંસ્થા’ વિશ્વમાં શેના માટે વિખ્યાત છે ? Ans: દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા
94
ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ ? Ans: દાંતીવાડા-ઇ.સ. ૧૯૭૩
95
સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાન આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા? Ans: ડૉ.કે.કે. શાહ
96
અડાલજની વાવ કોણે અને કયા વર્ષમાં બનાવી હતી ? Ans: રાણી રૂડાબાઇ - ઇ.સ.૧૪૭૭
97
ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે? Ans: ગાંધીનગર
98
ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠનાં મુખપત્રનું નામ જણાવો. Ans: વિદ્યાપીઠ
99
કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
100
‘ભાષાને શું વળગે ભૂર’ - એવું કોણે કહ્યું છે ? Ans: જ્ઞાની કવિ અખો
ક્રમ
પરિણામ
101
ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ લાંબો સાગર કિનારો મળ્યો છે ? Ans: જામનગર
102
નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે? Ans: પાલનપુર
103
Plazma રીસર્ચ માટે અમદાવાદમાં કઇ સંસ્થા છે ? Ans: પ્લાઝમા રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-ગાંધીનગર
104
વિશ્વભરની કલાત્મક કોતરણીમાં સ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ? Ans: અમદાવાદ
105
મણિલાલ દ્વિવેદીએ લોર્ડ લીટનની કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ કર્યો છે ? Ans: ઝેનોની
106
કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયાં અને કયારે રાજયપાલ તરીકે સેવા આપી હતી? Ans: ઉત્તર પ્રદેશ, ૧૯૫૨ થી ૧૯૫૭
107
ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ઈસબગુલ પાકે છે ? Ans: મહેસાણા
108
‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે? Ans: બાલાશંકર કંથારિયા
109
ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા ? Ans: રવિશંકર મહારાજ
110
ભારતીય વામનકાય છછૂંદર ગુજરાતના કયા વિસ્તારમાં વસે છે? Ans: કચ્છનો રણ વિસ્તાર
111
‘હંસાઊલી’ પદ્યવાર્તા કયા જાણીતા કવિ-ભવાઇ કલાકારની છે? Ans: અસાઈત ઠાકર
112
કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવી છે ? Ans: સુરજબારી
113
શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? Ans: શ્રી ગુરુલીલામૃત
114
ભારતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય કયાં આવેલું છે? Ans: પોરબંદર
115
તાપી નદી પર કયા બે બંધ બાંધવામાં આવ્યા છે? Ans: કાકરપાર અને ઉકાઇ
116
ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન મળ્યા હતા? Ans: શેખાદમ આબુવાલા અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન
117
રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું? Ans: ઘસીને ઘસીને ઊજળા થઇએ
118
વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? Ans: ઉના
119
‘સિંહાસન બત્રીસી’ કોની કૃતિ છે? Ans: રમણલાલ સોની
120
પ્રસિદ્ધ સાહિત્યકાર મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? Ans: નડિયાદ
121
હડ્ડપીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ જણાવો. Ans: નગર આયોજન અને ગટર વ્યવસ્થા
122
ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોક બોલીમાં કયા નામે પ્રચલિત છે ? Ans: કેસુડો
123
પૂજય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું? Ans: હરિ ૐ
124
મોરારજી દેસાઇને ભારત અને પાકિસ્તાન બંને દેશો તરફથી કયા એવોર્ડ મળેલ છે? Ans: ભારત રત્ન અને નિશાન-એ-પાકિસ્તાન
125
‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ? Ans: ગાંધીજી
126
ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
127
ગુજરાતનાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? Ans: વિદ્યાગૌરી નીલકંઠ
128
ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે ? Ans: ડાંગ
129
ગુજરાતના જાણીતા ચિત્રકાર રવિશંકર રાવળને રાષ્ટ્રીય કક્ષાનો કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? Ans: પદ્મશ્રી
130
ગુજરાતના રાજય પ્રાણીનું નામ જણાવો. Ans: સિંહ
131
ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી કયારે થઇ? Ans: ઇ.સ. ૧૮૭૨
132
ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? Ans: નરોત્તમ મોરારજી
133
ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? Ans: સોમનાથ
134
વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? Ans: ધૂમકેતુ
135
ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે ? Ans: દાહોદ
136
‘સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે? Ans: દર્શક - મનુભાઈ પંચોળી
137
ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે ? Ans: હસતો ફિલસૂફ
138
જામનગરનો અજાયબ કિલ્લો કોણે અને કયારે બાંધ્યો? Ans: ઇ.સ. ૧૭૮૪ થી ૧૭૮૯ - દિવાન મેરામણ ખવાસ
139
સહજાનંદ સ્વામી કયાંના વતની હતા ? Ans: છપૈયા
140
કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? Ans: શ્રી કૃષ્ણઃ શરણં મમ
141
મહાત્મા ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી રૂપાંતર કરનાર કયા ગુજરાતી હતા? Ans: મહાદેવભાઇ દેસાઇ
142
ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? Ans: ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
143
ગુજરાતી સાહિત્યનું પ્રથમ હાસ્યરસિક મૌલિક નાટક કયું છે ? Ans: મિથ્થાભિમાન
144
કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે? Ans: આઠ
145
ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? Ans: ૭૯.૮ ટકા
146
જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઇ નદીમાં જોવા મળે છે? Ans: નર્મદા
147
લંડનમાં ‘ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ’ અખબાર કોણે શરૂ કર્યું હતું? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
148
વસતીની દૃષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે ? Ans: અમદાવાદ
149
શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે ? Ans: જૂનાગઢ
150
કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
151
ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ? Ans: કચ્છ
152
‘સરસ્વતીચન્દ્ર’ મહાનવલકથાના નાયક - નાયિકાનું નામ જણાવો. Ans: સરસ્વતીચન્દ્ર અને કુમુદ
153
‘ઉદ્ધવગીતા’ અને ‘સતીગીતા’ કૃતિઓ કોની છે ? Ans: મુકતાનંદ સ્વામી
154
ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? Ans: અમદાવાદ
155
ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? Ans: મોતીભાઇ અમીન
156
શ્રી અક્ષરપુરષોત્તમ સંસ્થાનું વડું મથક કયાં આવેલ છે ? Ans: બોચાસણ
157
શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? Ans: મહા કવિ માઘ
158
ગુજરાતનું પાટનગર કયું છે? Ans: ગાંધીનગર
159
‘પીરોટન’ ટાપુ સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલ છે ? Ans: જામનગર
160
ગુજરાતમાં રાજાલાલ પક્ષીની કેટલી જાત જોવા મળે છે? Ans: ચાર
161
જુનાગઢનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતાં પણ નીચો છે ? Ans: ઘેડ
162
કયા સત્યાગ્રહથી વલ્લભભાઇ પટેલ ગાંધીજી સાથે જોડાયા? Ans: ખેડા સત્યાગ્રહ
163
ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી કયાં આવેલું છે? Ans: અમદાવાદ
164
શ્રી મોટા, શ્રી. અંબુભાઇ પુરાણી, શ્રી છોટુભાઇ પુરાણી અને શ્રી દત્તાત્રેય મજુમદાર કઇ પુસ્તકશ્રેણીની પ્રેરણામૂર્તિ તરીકે ઓળખાય છે? Ans: વ્યાયામ વિજ્ઞાન કોષ
165
અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે ? Ans: ગિરનાર
166
બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો. Ans: અવિનાશ વ્યાસ
167
ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહ મહેતાને શેના દર્શન કરાવ્યા હતા? Ans: રાસલીલા
168
કન્યાકેળવણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં કઇ યોજના કાર્યરત છે ? Ans: વિદ્યાલક્ષ્મી બોન્ડ
169
પ્રાચીનકાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટેનું જાણીતું હતું? Ans: ભરૂચ
170
દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં કયાં આવેલી છે ? Ans: જામનગર
171
ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? Ans: લીલાવતી જીવનકલા
172
વઘઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે? Ans: ૨.૪૧ ચો કિ.મી.
173
ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે ? Ans: અમદાવાદ
174
અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? Ans: ડૉ. વિક્રમ સારાભાઈ
175
રણઝણિયું અને પજણિયું વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે? Ans: શામળાજીના મેળામાં
176
ગુજરાતમાં અંદાજે કેટલા રીંછ હોવાનું માનવામાં આવે છે? Ans: ૨૩૦થી ૨૫૦
177
ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? Ans: દલપતરામ
178
જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે? Ans: લાખોટા ફોર્ટ
179
વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? Ans: સેવાગ્રામ આશ્રમ
180
વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે? Ans: નરસિંહ મહેતાની ચોરી
181
‘વર્લ્ડ હેરીટેજ’માં સ્થાન મેળવવા ગુજરાત સરકાર કઇ સાઇટને વિકસાવી રહી છે ? Ans: ધોળાવીરા
182
ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? Ans: ગરબા
183
પ્રસિદ્ધ યાત્રાળુ ટૉલેમીએ પોતાના યાત્રા વર્ણનમાં મહીસાગર નદીનો કયા નામથી ઉલ્લેખ કર્યો ? Ans: Mophis
184
ગુજરાતી કવિતા ક્ષેત્રે ‘મુકતધારા’ અને ‘મહાછંદ’નો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે ? Ans: અરદેશર ખબરદાર
185
કચ્છના રણ વિસ્તારો કઇ ભૌગોલિક પ્રક્રિયાથી બન્યાં છે? Ans: ખંડીય છાજલી ઊંચકાવાથી
186
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને તેમના અધિકાર પાછા અપાવવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂ કર્યું હતું ? Ans: ઈન્ડિયન ઓપિનિયન
187
તરણેતરનો મેળો કોના વિજય માટે ઉજવાય છે? Ans: અર્જુનના દ્રૌપદી-વિજય માટે
188
જૂનાગઢ નજીક આવેલા ઓસમ પર્વતની ઊંચાઇ કેટલી છે? Ans: ૧૦૩૨ ફૂટ
189
ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ? Ans: કવિ ધીરો
190
‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ - આ વિધાન કોનું છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
191
વાઘોડિયા શેના ઉત્પાદન માટે જાણીતું છે? Ans: સાયકલ
192
કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. Ans: લલિત નિબંધ
193
લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બનાવેલો ? Ans: સયાજીરાવ ગાયકવાડ
194
નરસિંહ મહેતાનાં જીવન પર મીરાંબાઇ એ કઇ કવિતા લખી હતી? Ans: નરસિંહ કા માહયરા
195
કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ
196
ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? Ans: જામનગર
197
નર્મદે કઇ સાહિત્યિક સંસ્થાની સ્થાપના કરી હતી? Ans: બુદ્ધિવર્ધકસભા
198
શિક્ષણ ક્ષેત્રે પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહેલી સરદાર પટેલ યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: વલ્લભ વિદ્યાનગર
199
કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી
200
પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ - આવું વિધાન કોણે કર્યુ છે ? Ans: કનૈયાલાલ મુનશી

2 ટિપ્પણીઓ: